What's New Here?Subscribe to RSS feed
રાણાવાવની ITI કોલેજ
પોરબંદરના રાણાવાવની ITI કોલેજમાં સ્ટાફ અને મશીનરીઓના અભાવે વિદ્યાર્થીઓને માત્ર થીયારીકલ અભ્યાસ જ કરાવવામાં આવે છે.લાખો રૂપિયાના ખર્ચ કરવા છતાં વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલથી વંચિત છે.
જામ – ભાણવડ તીર્થમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી
જામ-ભાણવડ તીર્થમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી ના પ્રાચીન મંદિરો શ્રી શાંતિનાથજી શિખરમાં શ્રી શામળાપાર્શ્વનાથજી ઈતિહાસ અને વર્ણન પ્રથમ નજરે પ્રતિમા દર્શન નયનરમ્ય એમના નયનકમલ છે. મનોહર એમનું મુખ…
જામ ખંભાળીયા સોનિ
જામ ખંભાળીયા સોનિ એસોસીએશન દ્વારા આયોજિત EXIC ના કાળા કાયદા ના વિરોધ જામ ખંભાળીયા માં રેલિ યોજાયેલ.
દિલ્હી માં બ્લાસ્ટ
આજે સવારે નવી દિલ્હી માં હાઈકોર્ટ ના દરવાજા નું ૫ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો તેમાં ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા ના સમાચાર છે આ બ્લાસ્ટ માં એમોનિયમ નાઈત્રેત નો…
ભાણવડ ની પ્રખ્યાત ભેળ અને પાણીપુરી
ભેળ અને પાણીપુરી નુ નામ સાંભળી ને જાણે મોઢામાં પાણી આવી જાય. હા, ભાઈઓ તથા બહેનો આ એજ પાણી પુરી ની વાત કરિયે છીએ જે ગમે ત્યારે ખાઈએ પણ હમેશા મન…
પીસ્તા
પીસ્તા શરીર માટે બહુજ ફાયદા કારક છે. – સો ગ્રામ ડુક્કરનાં માંસ કે મરઘીનાં માંસમાંથી મળતું વિટામિન બી-૬ ત્રીસ ગ્રામ પીસ્તામાંથી મળી રહે છે. - પીસ્તામાં રહેલું ‘ફાઈટોસ્ટરોલ’ નામનું તત્વ રક્તમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે…

Recent Comments